Home Religion Importance Of Yellow Color On Vasant Panchami Significance Astrology

વસંત પંચમીએ કેમ ચારેતરફ છવાઈ જાય છે પીળો રંગ? : જાણો આ પરંપરા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

વસંત પંચમીએ કેમ ચારેતરફ છવાઈ જાય છે પીળો રંગ?
Published by: Offbeat Team
| Last Updated: Jan 23, 2026, 03:15 PM IST

હિન્દુ ધર્મમાં વસંત પંચમીના પર્વનું વિશેષ સ્થાન છે જે શીતકાળની વિદાય અને મનમોહક વસંત ઋતુના આગમનની છડી પોકારે છે. આ વર્ષે 23 January અને શુક્રવારના રોજ ઉજવાઈ રહેલા આ ઉત્સવમાં જ્ઞાનની દેવી માં સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. આ દિવસે જે બાબત સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે છે પીળો રંગ. ભક્તોના વસ્ત્રોથી લઈને પ્રસાદ અને શણગાર સુધી બધે જ પીળાશ જોવા મળે છે. આ રંગ પાછળ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પણ જ્યોતિષીય અને પ્રાકૃતિક કારણો પણ જવાબદાર છે.

શુભતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે પીળો રંગ

હિન્દુ સંસ્કૃતિ અને જ્યોતિષશાસ્ત્રમાં પીળા રંગને અત્યંત પવિત્ર અને મંગળકારી માનવામાં આવે છે. આ રંગ સીધો જ સકારાત્મક ઊર્જા, જ્ઞાન, સમૃદ્ધિ અને પવિત્રતા સાથે જોડાયેલો છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઈએ તો પીળો રંગ બ્રહ્માંડના સૌથી શુભ ગ્રહ ગુરુ સાથે સંબંધ ધરાવે છે. ગુરુ ગ્રહ જ્ઞાન અને બુદ્ધિનો કારક હોવાથી માં સરસ્વતીની પૂજામાં આ રંગનો ઉપયોગ કરીને ભક્તો વિદ્યા અને કરિયરમાં સફળતાના આશીર્વાદ મેળવે છે.

પ્રકૃતિનો શૃંગાર અને વસંતનું આગમન

વસંત પંચમીના દિવસે પીળો રંગ પસંદ કરવા પાછળનું એક મુખ્ય કારણ કુદરત સાથે પણ જોડાયેલું છે. આ સમયે ખેતરોમાં રાયડાના પીળા ફૂલો ખીલી ઉઠે છે જે ધરતી પર પીળી ચાદર બિછાવી હોય તેવો ભાસ કરાવે છે. વસંત ઋતુમાં પ્રકૃતિમાં આવતી તાજગી અને નવજીવનનું પ્રતીક પીળો રંગ છે. આ જ કારણ છે કે સદીઓથી આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા અને ભગવાનને પીળા લડુ કે પીળા ફળોનો ભોગ ધરાવવાની પરંપરા અકબંધ રહી છે.

સરસ્વતી પૂજા અને પીળા રંગનું જોડાણ

માં શારદાને પીળો રંગ અત્યંત પ્રિય હોવાનું મનાય છે. ભક્તો પીળા રંગના માધ્યમથી દેવી પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આદર વ્યક્ત કરે છે. આ દિવસે વિદ્યાર્થીઓ અને કળા જગત સાથે સંકળાયેલા લોકો ખાસ કરીને કેસરી કે પીળા રંગના કપડાં પહેરીને પૂજામાં બેસે છે જેથી તેમની એકાગ્રતા અને જ્ઞાન મેળવવાની શક્તિમાં વધારો થાય. આમ વસંત પંચમીએ પીળો રંગ અપનાવવો એ માત્ર એક ફેશન નથી પણ પ્રકૃતિ અને પરમાત્મા સાથે જોડાવાનો એક આધ્યાત્મિક માર્ગ છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા