Home Religion Garuda Puran Significance After Death Rebirth Time

મૃત્યુ બાદ 13 દિવસ સુધી આત્મા ક્યાં રહે છે? : ગરુડ પુરાણમાં છુપાયેલું છે પુનર્જન્મ અને જીવનનું રહસ્ય

મૃત્યુ બાદ 13 દિવસ સુધી આત્મા ક્યાં રહે છે?
Published by: Offbeat Team
| Last Updated: Dec 22, 2025, 05:45 PM IST

હિંદુ ધર્મમાં 18 પુરાણોનો ઉલ્લેખ છે જેમાં 'ગરુડ પુરાણ'નું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે લોકો આ ગ્રંથને માત્ર મૃત્યુ સાથે જોડીને જોતા હોય છે પરંતુ વાસ્તવમાં આ ગ્રંથ આપણને જીવતા જીવ શ્રેષ્ઠ કાર્યો કેવી રીતે કરવા અને મૃત્યુ પછી આત્માની સફર કેવી હોય છે તેનું માર્ગદર્શન આપે છે.

મૃત્યુ પછીના 13 દિવસનું મહત્વ

શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેનો આત્મા તાત્કાલિક બીજું શરીર ધારણ કરતો નથી. તે લગભગ 13 દિવસ સુધી પોતાના ઘર અને પરિજનોની વચ્ચે જ નિવાસ કરે છે. આ જ કારણ છે કે ઘરમાં 13 દિવસ સુધી ગરુડ પુરાણના પાઠનું આયોજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે આ પાઠ થાય છે ત્યારે મૃત વ્યક્તિનો આત્મા પણ તેને સાંભળે છે. આ સાંભળવા માત્રથી આત્માને મોહ માયામાંથી મુક્તિ મળે છે અને તેને આગળના માર્ગનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જેનાથી અંતે મોક્ષની પ્રાપ્તિ સંભવ બને છે.

પુનર્જન્મનો સમય: ક્યારે અને કેવી રીતે?

ગરુડ પુરાણમાં જણાવાયું છે કે દરેક આત્માની સફર એક સમાન હોતી નથી. તે વ્યક્તિના કર્મો અને સાંસારિક આસક્તિ પર નિર્ભર કરે છે:

  • ત્વરિત જન્મ: કેટલાક આત્માઓ પોતાના કર્મોના આધારે તરત જ નવું શરીર પ્રાપ્ત કરી લે છે.

  • 3 થી 13 દિવસ: ઘણા આત્માઓને આ પ્રક્રિયામાં 3થી 13 દિવસનો સમય લાગે છે.

  • 1 વર્ષ કે તેથી વધુ: જો કોઈ વ્યક્તિનું મૃત્યુ 'અકાળ' એટલે કે અચાનક કે અકસ્માતમાં થયું હોય અથવા તેને પોતાના પરિવાર અને સંપત્તિ પ્રત્યે ગાઢ મોહ હોય તો તેને બીજો જન્મ લેવામાં 1 વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. આવી આત્માઓ માર્ગ ન મળવાને કારણે ભટકતી રહે છે. ત્રીજા વર્ષમાં તેમનું 'અંતિમ તર્પણ' કરવામાં આવે છે જેથી તેમને શાંતિ મળી શકે.

જીવનના 7 મહત્વપૂર્ણ નિયમો

ગરુડ પુરાણ માત્ર મૃત્યુ પછીની જ વાતો નથી કરતું પરંતુ સુખી જીવન જીવવા માટે 7 જરૂરી નિયમો પણ જણાવે છે:

  1. ભક્તિ: ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખો.

  2. દાન: પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોની મદદ કરો.

  3. તપ અને સંયમ: પોતાના ક્રોધ અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખો.

  4. સ્વચ્છતા: તન અને મન બંનેની નિર્મળતા જરૂરી છે.

  5. કૂળદેવતાનું પૂજન: પોતાના પિતૃઓ અને કુલ દેવતાનું સન્માન કરો.

  6. પરોપકાર: સ્વાર્થ વગર બીજાનું ભલું કરો.

  7. શાસ્ત્રોનું જ્ઞાન: સારા પુસ્તકો અને ગુરુઓના વિચારોને જીવનમાં ઉતારો.

ગરુડ પુરાણ આપણને શીખવે છે કે મૃત્યુ એ અંત નથી પરંતુ એક પરિવર્તન છે. તે આપણને યાદ અપાવે છે કે આપણા કર્મો જ આપણી સાથે આવે છે. તેથી જીવતે જીવ સારા કાર્યો કરવા અને ધર્મના માર્ગ પર ચાલવું એ જ જીવનની સાચી સાર્થકતા છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા