Home Religion Garud Puran Head Shaving Rules After Death Ritual Significance

પરિવારમાં મૃત્યુ થાય તો કોણે મુંડન કરાવવું જોઈએ? : જાણો ગરુડ પુરાણ શું કહે છે

પરિવારમાં મૃત્યુ થાય તો કોણે મુંડન કરાવવું જોઈએ?
Published by: Offbeat Team
| Last Updated: Dec 11, 2025, 04:01 PM IST

હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોનું વિશેષ મહત્વ છે અને તેમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા નિયમો પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણે ઘણીવાર જોયું છે કે પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે ઘરના પુરુષ સભ્યો મુંડન કરાવતા હોય છે એટલે કે માથાના વાળ ઉતરાવતા હોય છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા પાછળ માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે. ગરુડ પુરાણમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃત્યુ બાદ કોણે મુંડન કરાવવું જોઈએ અને તેની પાછળનું સાચું કારણ શું છે.

ગરુડ પુરાણ અનુસાર, જ્યારે માતા-પિતા અથવા પરિવારના કોઈ નજીકના સભ્યનું અવસાન થાય છે ત્યારે સૂતકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આ નિયમોમાં મુંડન સંસ્કાર પણ સામેલ છે. શાસ્ત્રો મુજબ મુંડન કરવાનો અધિકાર માત્ર પુરુષોને આપવામાં આવ્યો છે. ખાસ કરીને જે વ્યક્તિ મૃતકને મુખાગ્નિ આપે છે તેના માટે મુંડન કરાવવું સૌથી વધુ જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત મૃતકના પિતા, ભાઈ, પુત્ર અને પૌત્રે પણ મુંડન કરાવવું જોઈએ તેમ ગરુડ પુરાણ જણાવે છે.

મુંડન કરાવવા પાછળનું એક મોટું કારણ મૃત આત્મા પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનું છે. વાળને મનુષ્યના ગર્વ અને અહંકારનું પ્રતીક માનવામાં આવે છે. તેથી સ્વજનના મૃત્યુ સમયે વાળનું દાન કરીને વ્યક્તિ પોતાનો અહંકાર ત્યાગી દે છે અને મૃત આત્માને સન્માન આપે છે. એવી પણ માન્યતા છે કે મુંડન કરાવવાથી વ્યક્તિના પાપ નાશ પામે છે અને તે શુદ્ધ થાય છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ આ પ્રથા સાથે જોડાયેલો છે. જ્યારે મૃતદેહને સ્મશાનમાં લઈ જવામાં આવે છે અને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે ત્યારે વાતાવરણમાં અનેક પ્રકારના હાનિકારક બેક્ટેરિયા ફેલાય છે. આ જીવાણુઓ વાળમાં સહેલાઈથી ચોંટી શકે છે. તેથી અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ મુંડન કરાવવાથી આ જીવાણુઓથી મુક્તિ મળે છે અને શારીરિક શુદ્ધિ જળવાઈ રહે છે. આમ, આ પ્રથા ધાર્મિક આસ્થા અને સ્વચ્છતા બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા