Home Religion Arijit Singh Retirement Playback Singing Numerology Analysis

અરિજીત સિંહના નિર્ણય પાછળ શું છે અંકશાસ્ત્રનું રહસ્ય? : પ્લેબેક સિંગિંગને કેમ કહ્યું અલવિદા? જ્યોતિષીએ કર્યો મોટો ખુલાસો

અરિજીત સિંહના નિર્ણય પાછળ શું છે અંકશાસ્ત્રનું રહસ્ય?
Published by: Offbeat Team
| Last Updated: Jan 29, 2026, 05:19 PM IST

ભારતીય સંગીત જગતના લોકપ્રિય ગાયક અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. 27 Januaryની રાત્રે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ દ્વારા આ જાણકારી આપતા ગાયકે જણાવ્યું કે તેઓ એકસરખા કામ અને ધૂનથી કંટાળી ગયા છે. જોકે, આ આકસ્મિક નિર્ણય પાછળ માત્ર કંટાળો જ નહીં પરંતુ તેમનો મૂલાંક પણ જવાબદાર હોવાનું અંકશાસ્ત્રીઓ માની રહ્યા છે.

કેતુના પ્રભાવ હેઠળનો મૂલાંક 7

જ્યોતિષાચાર્ય અનીષ વ્યાસના વિશ્લેષણ મુજબ અરિજીત સિંહનો મૂલાંક 7 છે. અંકશાસ્ત્રમાં 7 નંબર પર કેતુ ગ્રહનું આધિપત્ય ગણાય છે. જે વ્યક્તિઓનો જન્મ કોઈપણ મહિનાની 7, 16 અથવા 25 તારીખે થયો હોય તેમનો મૂલાંક 7 બને છે. આવા લોકો અત્યંત સંવેદનશીલ હોય છે અને દુનિયા શું વિચારશે તેની પરવા કર્યા વગર પોતાના મનનું ધાર્યું કરતા હોય છે. કેતુને શાસ્ત્રોમાં 'સરવિહીન' માનવામાં આવે છે, જેના કારણે આ અંકના જાતકો મગજ કરતા હૃદયથી વધુ નિર્ણયો લેતા હોય છે.

રહસ્યમય અને દૃઢ નિશ્ચયી સ્વભાવ

અરિજીત સિંહના વ્યક્તિત્વમાં મૂલાંક 7ના લક્ષણો સ્પષ્ટપણે દેખાય છે. આવા લોકો બાહ્ય દુનિયામાં દેખાડો કરવાનું પસંદ કરતા નથી અને પોતાની અંગત જિંદગીને ગુપ્ત રાખવાનું પસંદ કરે છે. તેઓ સારા પ્લાનર હોય છે પરંતુ પોતાની યોજનાઓ સફળ ન થાય ત્યાં સુધી કોઈની સાથે વહેંચતા નથી. સંગીત જગત ભલે આ નિર્ણયને નિવૃત્તિ તરીકે જોતું હોય, પરંતુ જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ તેમની ભવિષ્યની કોઈ મોટી યોજનાનો ભાગ હોઈ શકે છે.

લાગણીશીલ હોવાથી લીધો નિર્ણય

અંકશાસ્ત્ર મુજબ મૂલાંક 7 ધરાવતા લોકો ખૂબ જ જલ્દી ભાવુક થઈ જતા હોય છે. તેઓ પોતાની આંતરિક શાંતિને અન્ય તમામ વસ્તુઓ કરતા વધુ મહત્વ આપે છે. અરિજીત સિંહમાં જોવા મળતી સાદગી અને અચાનક બધું છોડી દેવાની આ વૃત્તિ પાછળ કેતુનો પ્રભાવ હોવાનું મનાય છે. તેઓ કોઈના પડછાયામાં રહેવાને બદલે પોતાની અલગ ઓળખ અને ભવિષ્યની તૈયારીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!