રોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો અને સ્વચ્છતા રાખવી.
તિજોરીમાં લાલ કાપડમાં વીંટાળીને લઘુ નાળિયેર કે કુબેર યંત્ર રાખવું.
શુક્રવારે કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી આર્થિક લાભ થાય છે.
ઈશાન ખૂણામાં ગંગાજળ રાખવું અને ત્યાં કચરો કે પગરખાં ન રાખવા.
પક્ષીઓને નિયમિત ચણ નાખવાથી ગ્રહદોષ દૂર થાય અને ધન પ્રાપ્તિ થાય છે.
શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાથી પ્રગતિ થાય છે.
ઘરના ઉંબરાની પૂજા કરવી અને સાંજે ત્યાં દીવો કરવાથી લક્ષ્મી આવે છે.
Recommended Stories
dharama
ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
dharama
વૈભવ લક્ષ્મી રાજયોગ થી આ રાશિઓને થશે ધનલાભ
dharama
અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ
dharama
2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ