રોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો અને સ્વચ્છતા રાખવી.
તિજોરીમાં લાલ કાપડમાં વીંટાળીને લઘુ નાળિયેર કે કુબેર યંત્ર રાખવું.
શુક્રવારે કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી આર્થિક લાભ થાય છે.
ઈશાન ખૂણામાં ગંગાજળ રાખવું અને ત્યાં કચરો કે પગરખાં ન રાખવા.
પક્ષીઓને નિયમિત ચણ નાખવાથી ગ્રહદોષ દૂર થાય અને ધન પ્રાપ્તિ થાય છે.
શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાથી પ્રગતિ થાય છે.
ઘરના ઉંબરાની પૂજા કરવી અને સાંજે ત્યાં દીવો કરવાથી લક્ષ્મી આવે છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો