આજે છે નવરાત્રીનો બીજો દિવસ
આજે પૂજાય છે માતા બ્રહ્મચારિણી
‘બ્રહ્મ’ એટલે તપ, જ્ઞાન અને ‘ચારિણી’ એટલે આચરણ કરનારી
હાથમાં જપમાળા અને કમંડળુ, સાદગીનું પ્રતિક
ભક્તને અખંડ તપશ્ચર્યા અને અધ્યાત્મિક શક્તિ મળે છે
બીજી નવરાત્રીનો રંગ છે લીલો
શાંતિ, પ્રગતિ અને આરોગ્યનું પ્રતિક
માતા બ્રહ્મચારિણીની ઉપાસનાથી જીવનમાં શાંતિ અને આનંદ મળે છે
ગરબા ડાંડીયાની સાથે શક્તિની આરાધના

Recommended Stories

dharama

સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ

dharama

ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ

dharama

સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ