આજે છે નવરાત્રીનો બીજો દિવસ
આજે પૂજાય છે માતા બ્રહ્મચારિણી
‘બ્રહ્મ’ એટલે તપ, જ્ઞાન અને ‘ચારિણી’ એટલે આચરણ કરનારી
હાથમાં જપમાળા અને કમંડળુ, સાદગીનું પ્રતિક
ભક્તને અખંડ તપશ્ચર્યા અને અધ્યાત્મિક શક્તિ મળે છે
બીજી નવરાત્રીનો રંગ છે લીલો
શાંતિ, પ્રગતિ અને આરોગ્યનું પ્રતિક
માતા બ્રહ્મચારિણીની ઉપાસનાથી જીવનમાં શાંતિ અને આનંદ મળે છે
ગરબા ડાંડીયાની સાથે શક્તિની આરાધના
Recommended Stories
dharama
શુક્રનું રાશિ પરિવર્તન: આ 4 રાશિવાળાના નસીબ ચમકશે, થશે ધનવર્ષા
dharama
રાશિ મુજબ જાણો તમારો લકી કલર, કયો રંગ ચમકાવશે તમારું ભાગ્ય?
dharama
અક્ષય તૃતીયા પર ભાગ્યદય અનેક લોકો માટે ખુલશે સફળતાના દ્વાર
dharama
ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા