આજે છે નવરાત્રીનો પાંચમો દિવસ
આજે પૂજાય છે માતા સ્કંદમાતા
તેમના કાંધ પર બાલ સ્કંદ (કાર્તિકેય) સાથે દર્શાવવામાં આવે છે
પાંચ હાથવાળી, સિંહ પર સવાર અને કાંધ પર કાર્તિકેય
સ્કંદમાતા ભક્તોને શક્તિ, વિજય અને કરુણાનો આશીર્વાદ આપે છે
તેમની ઉપાસનાથી પરિવારજનોને સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે
પાંચમી નવરાત્રીનો રંગ છે નારંગી
ઉર્જા, સર્જનાત્મકતા અને ઉત્સાહનું પ્રતિક
માતા સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તનું મન શાંત અને પ્રકાશિત બને છે
ભક્તિ અને ગર્વાના સંગીત સાથે શક્તિની આરાધના

Recommended Stories

dharama

શુક્રનું રાશિ પરિવર્તન: આ 4 રાશિવાળાના નસીબ ચમકશે, થશે ધનવર્ષા

dharama

રાશિ મુજબ જાણો તમારો લકી કલર, કયો રંગ ચમકાવશે તમારું ભાગ્ય?

dharama

અક્ષય તૃતીયા પર ભાગ્યદય અનેક લોકો માટે ખુલશે સફળતાના દ્વાર

dharama

ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા