આસ્થાનો માન – મૂર્તિને પવિત્ર માનવામાં આવે છે, તેથી સ્પર્શ ન કરવાની પરંપરા.
ધાર્મિક નિયમ – ઘણા મંદિરોમાં શાસ્ત્ર મુજબ માત્ર પુજારી જ મૂર્તિને સ્પર્શ કરી શકે.
ઊર્જા અને વાઈબ્રેશન – માન્યતા મુજબ મૂર્તિમાં દૈવી ઉર્જા હોય છે જે જાળવી રાખવી જરૂરી છે
શુદ્ધતા જાળવવા – દરેક મુલાકાતી શુદ્ધ ન હોય, તેથી મૂર્તિની પવિત્રતા સુરક્ષિત રાખવામાં આવે છે.
સ્વચ્છતા અને હાઈજિન – કરોડો લોકો સ્પર્શ કરે તો ચેપ અને ગંદકી વધી શકે.
ઇતિહાસિક કારણો – પ્રાચીન સમયમાં રાજાઓ અને પુરોહિતો દ્વારા સ્પર્શ માટે નિયમો બનાવવામાં આવ્યા.
માનસિક સંદેશ – ભક્તિને અંતરથી અનુભવવાનો સંદેશ મળશે, સ્પર્શ વગર પણ ભાવનાનો સંબંધ શક્ય.
નિયમ સૌ માટે સમાન – યાત્રાળુથી લઈને મહંત સુધી એકસરખો નિયમ.
ભક્તિ હૃદયમાં છે – મૂર્તિ ન સ્પર્શાય તો પણ ભાવનાથી પ્રાર્થના સ્વીકારાય છે.
Recommended Stories
dharama
શુક્રનું રાશિ પરિવર્તન: આ 4 રાશિવાળાના નસીબ ચમકશે, થશે ધનવર્ષા
dharama
રાશિ મુજબ જાણો તમારો લકી કલર, કયો રંગ ચમકાવશે તમારું ભાગ્ય?
dharama
અક્ષય તૃતીયા પર ભાગ્યદય અનેક લોકો માટે ખુલશે સફળતાના દ્વાર
dharama
ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા