Back Back
તુલસીને હિન્દુ ધર્મમાં માતાના રૂપમાં પૂજવામાં આવે છે. તે ઘરમાં શાંતિ, પવિત્રતા અને ધન્યતા લાવે છે.
તુલસીનો છોડ ઉત્તર, ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) અથવા પૂર્વ દિશા તરફ મૂકવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો સાથ ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે.
તુલસી ઘરના આંગણામાં, બાલ્કનીમાં કે વિધિપૂર્વક બનાવેલા તુલસી ચૌરમાં રાખવી. ભૂલથી પણ બાથરૂમ કે રસોડાની બાજુમાં રાખવી નહિ.
તુલસીના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળે એવું જોવુ જરૂરી છે. તેના છોડને દરરોજ થોડું ધુપ આવું જોઈએ.
દક્ષિણ દિશા તુલસી માટે અશુભ માની શકાય છે. દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય) પણ ટાળો.
તુલસી પાસે કચરો, જૂના શૂઝ અથવા ગંદકી નહિ રાખવી. રોજ સાફ કરીને પાણી આપવું અને દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ છે.
એ માનવામાં આવે છે કે તુલસીમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નિવાસ કરે છે. તેથી તુલસીના પૂજનથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય વધે છે.
તુલસીનું પાન આરોગ્ય માટે પણ લાભદાયી છે. તુલસીનું પાણી પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે.
તુલસી ઘરમાં રાખવી શ્રેષ્ઠ ધાર્મિક અને આયુર્વેદિક ટેવ છે. તેને યોગ્ય દિશામાં અને શ્રદ્ધાથી રાખશો તો ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ રહેશે.

Recommended Stories

image

dharama

ગુરૂપૂર્ણિમા પર કરો આ 10 શુભ કાર્યો!
image

dharama

આ દિવસે નવી સાવરણી ખરીદશો તો ઘરમાં આવશે લક્ષ્મીજી
image

dharama

મુકેશ અંબાણીના સહયોગી ₹75 કરોડ પગાર છોડીને જૈન સાધુ બન્યા
image

dharama

કૈલાશ મન્સરોઇવર યાત્રાની બીજી બેચ આજે શરૂ થઈ