અષાઢી બીજએ રથયાત્રામાં મગનો પ્રસાદ વિશેષ માન્ય છે
ભગવાનને ભોગ રૂપે મગ ચઢાવવામાં આવે છે અને પ્રસાદ રૂપે અપાય
લોકકથાને અનુસરે છે કે ભગવાન મોસાળે જઈને કેરી-જાંબુ ખાધા
વધુ કેરી-જાંબુ ખાતાં ભગવાનને આંખો આવી જાય છે
પાછા લાવતાં તેમણે આંખે પાટા બાંધવામાં આવે છે
પછી ભગવાનને મગ ખવડાવવામાં આવે છે શીતળતા માટે
મગમાં તાસીર ઠંડી હોવાથી આંખોને આરામ મળે છે
લંબા રસ્તે યાત્રા કરવાથી ભક્તો થાકી જાય છે
મગનો પ્રસાદ શક્તિ આપે છે અને થાક દૂર કરે છે
પદયાત્રીઓ માટે મગ શક્તિવર્ધક પ્રસાદ માનવામાં આવે છે
રથ ખેંચનાર ભક્તોને મગ આરોગ્ય માટે લાભદાયી છે
સાથે કાકડી, જાંબુ અને ચોકલેટનો પ્રસાદ પણ અપાય છે
Recommended Stories
dharama
આ 4 રાશિઓના જીવનમાં આવશે સુવર્ણ કાળ
dharama
શુક્ર-ચંદ્રની યુતિ: આ 3 રાશિવાળાના નસીબ ચમકશે, થશે અઢળક ધનલાભ
dharama
શુક્રનું રાશિ પરિવર્તન: આ 4 રાશિવાળાના નસીબ ચમકશે, થશે ધનવર્ષા
dharama
રાશિ મુજબ જાણો તમારો લકી કલર, કયો રંગ ચમકાવશે તમારું ભાગ્ય?