મોક્ષધામ: કાશીમાં મૃત્યુ પામનારને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે છે.
તારક મંત્ર: માન્યતા છે કે શિવ પોતે કાનમાં તારક મંત્ર ફૂંકી મોક્ષ આપે.
પાપમુક્તિ: ભગવાન શિવના ત્રિશૂળ પર ટકેલી આ નગરી પાપોનો નાશ કરે છે.
મૃત્યુનો ઉત્સવ: અહીં મૃત્યુ એ શોક નહીં, પણ પ્રભુમાં ભળવાનો ઉત્સવ છે.
ગંગા સ્નાન: પવિત્ર ગંગા અને શિવની હાજરી આત્માને પરમ શાંતિ અર્પે છે.
ભૈરવ યાતના: અહીં જ કર્મોની સજા ભોગવી આત્મા પરમ મુક્તિ મેળવે છે.

Recommended Stories

dharama

ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા

dharama

વૈભવ લક્ષ્મી રાજયોગ થી આ રાશિઓને થશે ધનલાભ

dharama

અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ

dharama

2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ