શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે.
માટે ભક્તો શિવજીને પ્રસન્ન કરવા સોમવારે ઉપવાસ કરે છે.
શિવજી બ્રહ્માંડના સંહારક છે અને તેમનો આશીર્વાદ શ્રેષ્ઠ છે.
સોમવાર શિવજીનો વિશેષ દિવસ હોવાથી ઉપવાસ વધારે ફળદાયી મળે છે.
આ માસે તપસ્યા કરવાથી પુણ્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે.
શ્રાવણમાં પ્રકૃતિ પણ પાવન બને છે, વરસાદ શૂધ્ધિ લાવે છે.
ભક્તિભાવે શિવપૂજા અને અભિષેક કરવામાં આવે છે.
ઉપવાસથી ઇન્દ્રિયો પર કાબૂ આવે અને મન સ્થિર બને છે.
શ્રદ્ધાથી કરેલું વ્રત પરિવાર માટે શુભફળ લાવે છે.
યુવતીઓ સોમવારના ઉપવાસથી શુભ જીવનસાથી પામે છે.

Recommended Stories

dharama

શુક્રનું રાશિ પરિવર્તન: આ 4 રાશિવાળાના નસીબ ચમકશે, થશે ધનવર્ષા

dharama

રાશિ મુજબ જાણો તમારો લકી કલર, કયો રંગ ચમકાવશે તમારું ભાગ્ય?

dharama

અક્ષય તૃતીયા પર ભાગ્યદય અનેક લોકો માટે ખુલશે સફળતાના દ્વાર

dharama

ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા