શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે.
માટે ભક્તો શિવજીને પ્રસન્ન કરવા સોમવારે ઉપવાસ કરે છે.
શિવજી બ્રહ્માંડના સંહારક છે અને તેમનો આશીર્વાદ શ્રેષ્ઠ છે.
સોમવાર શિવજીનો વિશેષ દિવસ હોવાથી ઉપવાસ વધારે ફળદાયી મળે છે.
આ માસે તપસ્યા કરવાથી પુણ્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે.
શ્રાવણમાં પ્રકૃતિ પણ પાવન બને છે, વરસાદ શૂધ્ધિ લાવે છે.
ભક્તિભાવે શિવપૂજા અને અભિષેક કરવામાં આવે છે.
ઉપવાસથી ઇન્દ્રિયો પર કાબૂ આવે અને મન સ્થિર બને છે.
શ્રદ્ધાથી કરેલું વ્રત પરિવાર માટે શુભફળ લાવે છે.
યુવતીઓ સોમવારના ઉપવાસથી શુભ જીવનસાથી પામે છે.
Recommended Stories
dharama
સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ
dharama
ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ
dharama
સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
dharama
19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ