ચાર ધામ યાત્રાની શરૂઆત રામેશ્વરમના દર્શનથી થાય છે.
ભગવાન રામે અહીં શિવલિંગ સ્થાપી પૂજા કરી હતી.
અહીંના 22 પવિત્ર કુંડમાં સ્નાન પાપોમાંથી મુક્તિ આપે છે.
રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન મોક્ષનો માર્ગ ખોલે છે.
કાશી અને રામેશ્વરમની યાત્રા એકબીજા વગર અધૂરી છે.
Recommended Stories
health-lifestyle
રજાઓમાં ક્યાંય જવું છે? આ રહ્યા ભારતના બેસ્ટ 10 શહેરો
health-lifestyle
શું તમે જોયા છે ભારતના આ 7 અદભૂત પહાડી ગામો? આજે જ જાણો
health-lifestyle
પ્રોટીન ડે સ્પેશિયલ: વજન ઘટાડવા માટે 9 સુપર હાઈ-પ્રોટીન નાસ્તા
health-lifestyle
ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય: આ 5 હેલ્ધી જ્યુસ