/>
નમસ્તે કરવું: હથેળીઓ દબાવવાથી એક્યુપ્રેશર પોઈન્ટ્સ સક્રિય થાય છે.
ચરણ સ્પર્શ: વડીલોના પગે લાગવાથી ઉર્જાનો પ્રવાહ શરીરમાં વહે છે.
તિલક લગાવવું: કપાળ પર તિલક કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે.
જમીન પર બેસીને જમવું: પાચન ક્રિયાને સરળ બનાવે અને તંદુરસ્તી જાળવે છે.
મંદિરમાં ઘંટ વગાડવો: ઘંટનો અવાજ મગજને સજાગ અને એકાગ્ર કરે છે.
તુલસીની પૂજા: તુલસી ઘરની હવા શુદ્ધ કરે છે.

Recommended Stories

dharama

ભારત બહાર આવેલા 5 પ્રખ્યાત અને પવિત્ર શિવ મંદિરો

dharama

ગ્રહોનો શુભ સંયોગ: નવપંચમ રાજયોગની રાશિ મુજબ અસર

dharama

શુક્રાદિત્ય રાજયોગ: 15 માર્ચથી આ 3 રાશિઓ ને થશે ધનલાભ

dharama

શુક્રનું રાશિ પરિવર્તન: 4 રાશિવાળા માટે ખુશીઓ અને સમૃદ્ધિનો સુવર્ણ સમય