Back Back
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક નિપુણ ભારતીય વાયુસેના પાયલટ છે, જેમની પાસે 2,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે
તેમણે સુખોઈ-30 MKI, મિગ-21, મિગ-29, જેગુઆર, હોક, ડોર્નિયર અને An-32 જેવા વિવિધ વિમાનો ઉડાવ્યા છે
શુભાંશુ શુક્લા ઇસરોના ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા ચાર એસ્ટ્રોનોટ-ડિઝાઇન્સમાંથી એક છે
તેમનો જન્મ 10 ઓક્ટોબર 1985ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો હતો, અને તેમણે લખનૌની સિટી મોન્ટેસરી સ્કૂલમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું.
ભારતીય વાયુસેનામાં ફાઇટર વિંગમાં જોડાયા હતા. શુભાંશુ શુક્લા આ મિશન દરમિયાન 14 દિવસ સુધી ISS પર રહેશે, જ્યાં તેઓ વૈજ્ઞાનિક પ્રયોગો, યોગ અને ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરશે
તેમના નેતૃત્વમાં ભારતના સાત વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવામાં આવશે, જેમાં લીલા મગ અને મેથીના અંકુરણના પ્રયોગોનો સમાવેશ થાય છે, જે ઔષધીય ગુણધર્મો ધરાવે છે.

Recommended Stories

image

national-international

ચોમાસા માં ફરવા લાયક જગ્યાઓ
image

national-international

શું છે આ ફતેહ -1 મિસાઇલ
image

health-lifestyle

છ મહિના, છ દુઃખદ ઘટનાઓ - શોકમાં ભારત
image

national-international

PM મોદીના ફોટોઝ કેનેડામાં લેન્ડ થયા પછી સોશિયલ મીડિયામાં વાયરલ.