ભોજન નો સ્વાદ વધારવા માટે લોકો દેશી ઘી નો ઉપયોગ કરતાં હોય છે
ઘી માં હેલ્થી ફેટ ,વિટામિન A,D,E જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે
દેશી ઘી ઘણા લોકો માટે સારું માનવા માં આવતું નથી
લીવર સબંધિત સમસ્યા વાળ લોકો એ ઘી ના ખાવું જોઈએ
જે લોકો નો પાચન સક્તિ નબળી હોય તે લોકો એ ઘી થી દૂર રેવું જોઈએ
શરદી ,ખસી અને તાવ ની સ્તિથિ માં ઘી ખાવા નું ટાળવું જોઈએ
જે લોકો ને વજન ઘટાડવું છે તે લોકો એ પણ ઘી થી દૂર રેવું જોઈએ
Recommended Stories
health-lifestyle
જૂન-જુલાઈ મહિનામાં ફરવા લાયક ટોચના સ્થળો
health-lifestyle
ડાયાબિટીસ ધરાવનાર લોકો માટે શ્રેષ્ઠ અને કુદરતી પીયુષો (પાનિયાં)
health-lifestyle
કેમ ગ્રીન ટી તમારી દિનચર્યા માટે શ્રેષ્ઠ છે
health-lifestyle
દરરોજ સવારમાં ચા પીવાના નુકસાન