Back Back
ભોજન નો સ્વાદ વધારવા માટે લોકો દેશી ઘી નો ઉપયોગ કરતાં હોય છે
ઘી માં હેલ્થી ફેટ ,વિટામિન A,D,E જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે
દેશી ઘી ઘણા લોકો માટે સારું માનવા માં આવતું નથી
લીવર સબંધિત સમસ્યા વાળ લોકો એ ઘી ના ખાવું જોઈએ
જે લોકો નો પાચન સક્તિ નબળી હોય તે લોકો એ ઘી થી દૂર રેવું જોઈએ
શરદી ,ખસી અને તાવ ની સ્તિથિ માં ઘી ખાવા નું ટાળવું જોઈએ
જે લોકો ને વજન ઘટાડવું છે તે લોકો એ પણ ઘી થી દૂર રેવું જોઈએ

Recommended Stories

image

health-lifestyle

જૂન-જુલાઈ મહિનામાં ફરવા લાયક ટોચના સ્થળો
image

health-lifestyle

ડાયાબિટીસ ધરાવનાર લોકો માટે શ્રેષ્ઠ અને કુદરતી પીયુષો (પાનિયાં)
image

health-lifestyle

કેમ ગ્રીન ટી તમારી દિનચર્યા માટે શ્રેષ્ઠ છે
image

health-lifestyle

દરરોજ સવારમાં ચા પીવાના નુકસાન