બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુ સાક્ષાત બિરાજમાન હોવાનું મનાય છે.
પદ્મનાભસ્વામી મંદિરના સાતમાં દરવાજે ભગવાનની શક્તિ છે.
પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન હૃદય સ્વરૂપે ધબકે છે.
તિરુપતિ બાલાજીની મૂર્તિ જીવંત હોવાનો અનુભવ થાય છે.
કેદારનાથ જ્યોતિર્લિંગમાં શિવજીનો દિવ્ય વાસ સનાતન છે.
આ મંદિરોમાં દેવોના અસ્તિત્વના અનેક ચમત્કારો જોવા મળે છે.
Recommended Stories
dharama
માર્ચમાં ગ્રહકૃપા: આ 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર અને મળશે ધન
dharama
માર્ચમાં સૂર્યનું રાશિ પરિવર્તન: આ 5 રાશિઓને મળશે અઢળક ધનલાભ
dharama
માલવ્ય રાજયોગ: આ 3 રાશિઓ થશે માલામાલ, મળશે ધન અને અપાર સુખ-સમૃદ્ધિ
dharama
ગુરુ ગોચર: આ 5 રાશિઓના જીવનમાં ખીલશે ભાગ્ય, લાગશે સંપત્તિની લોટરી