બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુ સાક્ષાત બિરાજમાન હોવાનું મનાય છે.
પદ્મનાભસ્વામી મંદિરના સાતમાં દરવાજે ભગવાનની શક્તિ છે.
પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન હૃદય સ્વરૂપે ધબકે છે.
તિરુપતિ બાલાજીની મૂર્તિ જીવંત હોવાનો અનુભવ થાય છે.
કેદારનાથ જ્યોતિર્લિંગમાં શિવજીનો દિવ્ય વાસ સનાતન છે.
આ મંદિરોમાં દેવોના અસ્તિત્વના અનેક ચમત્કારો જોવા મળે છે.

Recommended Stories

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો

dharama

ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!

dharama

રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!