એસિડિટી અથવા ગૅસને કારણે પેટમાં જલન થાય છે.
બળતર અનુભવાય ત્યારે એક ગ્લાસ ઠંડુ પાણી તાત્કાલિક આરામ આપે છે.
ઠંડું દૂધ અથવા છાશ પેટની જલન ઘટાડે છે.
નારિયેળનું પાણી શરીરમાં એસિડિટીને સંતુલિત કરે છે
તુલસીનાં પાન અથવા એલચી ચાવવાથી પેટમાં શાંતિ મળે છે.
તેલિયું, મસાલેદાર અને જંકફૂડ ટાળવું જરૂરી છે.
ભોજન પછી તરત સૂવાથી એસિડિટી વધે છે, થોડું ચાલવું સારું.
આદુનું પાણી અથવા મધ સાથે આદુ ખાવાથી બળતર ઘટે છે.
તણાવ અને સ્મોકિંગથી એસિડિટી વધી શકે છે.
જો વારંવાર બળતર રહે કે દવા વગર આરામ ન મળે તો ડૉક્ટરનો સંપર્ક કરવો.

Recommended Stories

health-lifestyle

ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ

health-lifestyle

સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ

health-lifestyle

ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં

health-lifestyle

ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક