મંદિરમાં ખોરાક કે નાસ્તાની વસ્તુ મુકવી નહિ — અસુદ્ધ માનાય છે.
ટૂટી ગયેલી મૂર્તિઓ મંદિરમા રાખવી નહિ — નકારાત્મક ઊર્જા લાવે છે.
એક્સપાયર થયેલી અગરબત્તીઓ ના રાખો - ઉર્જા અવરોધિત છે.
મંદિરમા પૈસા, પાકીટ કે નાણા વાળી વસ્તુ ન મુકવી.
મોબાઇલ, ચાર્જર, ચાવી જેવી વસ્તુઓ મંદિરમા ન રાખવી.
જૂના કપડા કે સાફ કરવા વાળા કપડા મંદિરમા ન જમા કરવા.
મંદિરમાં વધારે ફોટોફ્રેમ કે બધી બાજુ ચિત્રો ન મૂકવા.
અલ્કોહોલ કે તમાકુ સંબંધિત વસ્તુઓ મંદિરની આસપાસ ન હોય.
મંદિરની આજુબાજુ કચરો, કબાટ કે અનાવશ્યક વસ્તુઓ ન ભરવી.
Recommended Stories
dharama
અક્ષય તૃતીયા પર ભાગ્યદય અનેક લોકો માટે ખુલશે સફળતાના દ્વાર
dharama
ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
dharama
વૈભવ લક્ષ્મી રાજયોગ થી આ રાશિઓને થશે ધનલાભ
dharama
અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ