/>
મની પ્લાન્ટને હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં રાખવો જોઈએ.
આ છોડ ક્યારેય જમીન પર ન ફેલાવો જોઈએ, તેને દોરી વડે ઉપર ચડાવો.
મની પ્લાન્ટમાં શુક્રવારે લાલ દોરો બાંધવાથી ધન લાભના યોગ બને છે.
સૂકાયેલા પાંદડા તરત દૂર કરો, કારણ કે તે આર્થિક નુકસાનનું પ્રતીક છે.
આ છોડને ક્યારેય ઘરની બહાર ન લગાવો, અંદર રાખવું વધુ શુભ કેહવાય છે.
કાચની વાદળી બોટલમાં મની પ્લાન્ટ રાખવો ભાગ્યશાળી માનવામાં આવે છે.
મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવો અશુભ છે, હંમેશા ખરીદીને જ લગાવો.
Recommended Stories
dharama
ભારત બહાર આવેલા 5 પ્રખ્યાત અને પવિત્ર શિવ મંદિરો
dharama
ગ્રહોનો શુભ સંયોગ: નવપંચમ રાજયોગની રાશિ મુજબ અસર
dharama
શુક્રાદિત્ય રાજયોગ: 15 માર્ચથી આ 3 રાશિઓ ને થશે ધનલાભ
dharama
શુક્રનું રાશિ પરિવર્તન: 4 રાશિવાળા માટે ખુશીઓ અને સમૃદ્ધિનો સુવર્ણ સમય