/>
તુલસી વિવાહ દેવશયની એકાદશી પછી ઉજવાતો પવિત્ર ઉત્સવ છે, જેમાં તુલસીજી અને શ્રી વિષ્ણુજીનો વિવાહ કરાય છે.
તુલસીના છોડને માળા, કપડાં અને દિવાના પ્રકાશથી સજાવવાથી ઘરનું નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
શાળિગ્રામ (વિષ્ણુ સ્વરૂપ) સાથે તુલસીનો વિવાહ કરવાથી દાંપત્ય સુખ અને સમૃદ્ધિ મળે છે.
વિષ્ણુ અને તુલસીના મંત્રોનું પઠન કરવાથી મન શુદ્ધ થાય છે અને પાપોનું ક્ષય થાય છે.
તુલસી પર ગંગાજળ અથવા શુદ્ધ પાણી ચડાવવાથી જીવનમાં શાંતિ અને આરોગ્ય મળે છે
સાંજના સમયે તુલસીજી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે.
તુલસી વિવાહની કથા સાંભળવાથી ધાર્મિક પુણ્ય મળે છે અને ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
મીઠાઈ ચઢાવવાથી ભક્તિ ભાવ વધે છે અને ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.
આ દિવસે કપડાં, અનાજ અથવા નાણાંનું દાન કરવાથી ધાર્મિક પુણ્ય મળે છે.
તુલસી વિવાહ પછી રોજ તુલસીની પૂજા કરવાથી ઘરમાં સદભાવ અને સકારાત્મકતા રહે છે.
Recommended Stories
dharama
દક્ષિણ ભારતનાં એ પવિત્ર ધામ જ્યાં શ્રી રામના નામથી ગુંજે દરેક ધડકન
dharama
“આજે ગંગા ઘાટ નહીં, પણ દરેક હૃદયમાં ઝળહળે દીવા
dharama
ઘરમાં મોરપંખ રાખો નકારાત્મકશક્તિ દૂર કરો અને સકારાત્મક ઊર્જાને આમંત્રો
dharama
આજે ધનતેરસ — આરોગ્ય, સમૃદ્ધિ અને ખુશીઓની શરૂઆત