તુલસી માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે.
ભગવાન પ્રત્યે ભક્તિની ભાવના વધુ મજબૂત બને છે.
ધ્યાન અને જપ કરતી વખતે તુલસી માળા શક્તિ આપે છે.
નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે.
હૃદય અને મનને શુદ્ધ રાખવામાં મદદરૂપ.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક.
તણાવ અને ચિંતા દૂર કરવામાં ફાયદાકારક.
આધ્યાત્મિક વિકાસમાં મહત્વપૂર્ણ સાથી
શરીરમાં પોઝિટિવ એનર્જી જાળવી રાખે છે.
તુલસી માળા પહેરવાથી જીવનમાં સકારાત્મકતા અને સ્વાસ્થ્ય બંને મળે છે.
Recommended Stories
dharama
નવરાત્રીનાં નવ દીવસ, નવદુર્ગાના નવ અવતાર
dharama
ભારતના વિવિધ શહેરોમાં ગણેશ વિસર્જનના ખાસ પળો
dharama
વિસર્જન પહેલાં અંબાણી પરિવાર એ લાલબાગચા રાજાના દર્શન લીધા
dharama
15 September થી શુક્રનું રાશિ પરિવર્તન: કઈ રાશિને થશે ધનલાભ?