Back Back
શ્રીનગરથી બારામુલ્લા કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે, અને તમે આ ટ્રેન માર્ગ પર મુસાફરી કરીને ખરેખર તેનો અનુભવ કરી શકો છો
કાલકાથી શિમલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ આ ટ્રેન માર્ગ કાલકાથી શિમલા સુધીની યાત્રાને ખૂબ જ ખાસ બનાવે છે
ઊટીથી કન્નૂર નીલગિરી પર્વતીય રેલવે પણ યુનેસ્કોનું વિ શ્વ ધરોહર સ્થળ છે.ચાના બગીચાઓ, વાદળી પર્વતો અને ગાઢ જંગલોના અદભૂત દૃશ્યો જોવા મળશે
મુંબઈથી ગોવા કોંકણ રેલ્વેને ભારતનો સૌથી સુંદર રેલ્વે માર્ગ માનવામાં આવે છે. આ સફર તમને અરબી સમુદ્રના કિનારાઓ, હરિયાળી ખીણો, ગાઢ જંગલો અને ધોધમાંથી પસાર કરે છે.
નવા જલપાઈગુડીથી દાર્જિલિંગ દાર્જિલિંગની ટોય ટ્રેનની યાત્રા કોઈ જાદુઈ યાત્રાથી ઓછી નથી. આ માર્ગ તમને ન્યૂ જલપાઈગુડીથી દાર્જિલિંગ સુધી લઈ જાય છે
જોધપુરથી જેસલમેર જોધપુરથી જેસલમેર સુધીની ટ્રેન યાત્રા રાજસ્થાનના વૈભવને નજીકથી જોવાની તક આપે છે

Recommended Stories

image

national-international

અમદાવાદના મેઘાણીનગરમાં બોઇંગ 787 ક્રેશ, પ્રવાસીઓમાં ખળભળ
image

national-international

એક્સિઓમ-4 મિશન ફરી રહ્યું મોકૂફ!
image

national-international

આ 6 દેશોમાં WhatsApp પર Ban છે ..
image

national-international

ભારત ના 10 ફરવા લાયક સ્થળો