/>
અખરોટ – સ્વાસ્થ્ય માટે ખજાનો.
સવારે ખાલી પેટે અખરોટ ખાવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રાતે પાણીમાં ભીંજવેલા અખરોટ સવારે લેવાથી વધુ લાભ મળે છે.
એથી ઉર્જા વધે છે અને દિવસભર તાજગી રહે છે.
અખરોટ ખાવાથી યાદશક્તિ અને મગજની શક્તિ વધે છે.
હૃદય સ્વાસ્થ્ય માટે સવારનો સમય સૌથી વધુ અસરકારક.
રાત્રે અખરોટ ખાવાથી ક્યારેક પાચન તકલીફ થઈ શકે.
ભોજન સાથે થોડી માત્રામાં અખરોટ લેવાથી પણ પોષક તત્વો મળે છે.
રરોજ 2–4 અખરોટ પૂરતા છે, વધુ ખાવું ટાળવું.
યાદ રાખો – સવારનો સમય છે અખરોટ માટેનો શ્રેષ્ઠ સમય!
Recommended Stories
health-lifestyle
પર્પલ ટી: સ્વાદમાં મીઠી અને આરોગ્ય માટે શ્રેષ્ઠ
health-lifestyle
નખની પીળાશ છુપાવશો નહીં, કારણ જાણવું વધુ જરૂરી છે
utility
પળાશના ફૂલ – કુદરતની આગ જેવું સૌંદર્ય અને આયુર્વેદિક ખજાનો
health-lifestyle
જાણો Blue Tea શરીર માટે કેમ છે ફાયદાકારક