બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુ કાયમ બિરાજમાન છે.
જગન્નાથ પૂરીમાં પ્રભુ સાક્ષાત્ નિવાસ કરે છે.
તિરુપતિ બાલાજી કળિયુગનું જાગતું ધામ ગણાય છે.
શ્રીરંગમ મંદિર વિષ્ણુના સૌથી પવિત્ર સ્થાનોમાંનું એક છે.
ગુરુવાયુર મંદિરમાં ભગવાનની દિવ્ય હાજરીનો અનુભવ થાય છે.
પંઢરપુરના વિઠ્ઠલ રૂપે ભગવાન વિષ્ણુ ભક્તો પાસે છે.
દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો