બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુ કાયમ બિરાજમાન છે.
જગન્નાથ પૂરીમાં પ્રભુ સાક્ષાત્ નિવાસ કરે છે.
તિરુપતિ બાલાજી કળિયુગનું જાગતું ધામ ગણાય છે.
શ્રીરંગમ મંદિર વિષ્ણુના સૌથી પવિત્ર સ્થાનોમાંનું એક છે.
ગુરુવાયુર મંદિરમાં ભગવાનની દિવ્ય હાજરીનો અનુભવ થાય છે.
પંઢરપુરના વિઠ્ઠલ રૂપે ભગવાન વિષ્ણુ ભક્તો પાસે છે.
દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન છે.
Recommended Stories
dharama
અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ
dharama
2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ
dharama
શનિ જયંતિ પર ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, શનિદેવ ખોલશે કિસ્મતના તાળા
dharama
Akshaya Tritiya 2026: રાશિ પ્રમાણે શું ખરીદવું?