કેટલાક લોકો મંદિર ની અંદર જતાં જ ઘંટી વગાડતા હોય છે . પરંતુ આવું કરવું એ યોગ્ય છે ?
મંદિર ની ઘંટી 2 કે 3 વખત થી વધુ ઘંટી ન વગાડવી જોઈએ અને ઉત્સાહ થી ન વગાડવી જોઈએ
મંદિર માં પ્રવેશ દરમિયાન આરતી સમયે અને ભોગ આપતી વખતે ઘંટી ન વગાડવી જોઈએ
મંદિર થી બહાર નિકડતી વખતે ઘંટ વગાડવો યોગ્ય માનવા માં આવતો નથી
ઘંટી હમેશા હળવા હાથે અને જમણા થી વગાડવી જોઈએ
ઘંટડી વગાડવું એ ભગવાન સમક્ષ તમારી હાજરી નોંધાવવાનું માનવા માં આવે છે
ઘંટડી નો અવાજ સકારત્મક માનવા માં આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે
Recommended Stories
dharama
ભગવાન નંદી ના કયા ક્યાં માં વિશ કહેવા થી પૂરી થાય છે ?
dharama
કઈ રાશિ એ પેરવો જોઈએ નીલમ રત્ન...
dharama
આચાર્ય ચાણક્ય એ જણાવી રાતોરાત લખપતિ બનવાની ફોર્મુલા
dharama
"ગીતાનું આરોગ્ય મંત્ર: આહારમાં સંતુલન, જીવનમાં તંદુરસ્તી!"