કેટલાક લોકો મંદિર ની અંદર જતાં જ ઘંટી વગાડતા હોય છે . પરંતુ આવું કરવું એ યોગ્ય છે ?
મંદિર ની ઘંટી 2 કે 3 વખત થી વધુ ઘંટી ન વગાડવી જોઈએ અને ઉત્સાહ થી ન વગાડવી જોઈએ
મંદિર માં પ્રવેશ દરમિયાન આરતી સમયે અને ભોગ આપતી વખતે ઘંટી ન વગાડવી જોઈએ
મંદિર થી બહાર નિકડતી વખતે ઘંટ વગાડવો યોગ્ય માનવા માં આવતો નથી
ઘંટી હમેશા હળવા હાથે અને જમણા થી વગાડવી જોઈએ
ઘંટડી વગાડવું એ ભગવાન સમક્ષ તમારી હાજરી નોંધાવવાનું માનવા માં આવે છે
ઘંટડી નો અવાજ સકારત્મક માનવા માં આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે

Recommended Stories

dharama

આ 4 રાશિઓના જીવનમાં આવશે સુવર્ણ કાળ

dharama

શુક્ર-ચંદ્રની યુતિ: આ 3 રાશિવાળાના નસીબ ચમકશે, થશે અઢળક ધનલાભ

dharama

શુક્રનું રાશિ પરિવર્તન: આ 4 રાશિવાળાના નસીબ ચમકશે, થશે ધનવર્ષા

dharama

રાશિ મુજબ જાણો તમારો લકી કલર, કયો રંગ ચમકાવશે તમારું ભાગ્ય?