પાણી વગરની જમીનમાં ઓછા ખર્ચે, ઓછા સમયમાં 20 વર્ષ સુધી આવક મેળવવી હોય તો સિંદૂરની ખેતી બેસ્ટ છે..
ધાર્મિક મહત્વની સાથે ખોરાક, સૌંદર્ય પ્રસાધનો અને દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે
બજારમાં એક કિલોના 300થી 500 રૂપિયા ભાવ મળે છે
આંતરરાષ્ટ્રીય સ્તેર તેની ખૂબ માંગ છે
ભારતમાં છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં ખેતી જોવા મળે છે
તેને તડકામાં સૂકવીને લાલ રંગનો પાવડર બનાવવામાં આવે છે.
Recommended Stories
farming
ભારતમાં ખેડૂતો માટે અનેક સરકારી યોજનાઓ....
health-lifestyle
જૂન-જુલાઈ મહિનામાં ફરવા લાયક ટોચના સ્થળો
entertainment
પ્રિયંકા ચાહર ચૌધરીના લુક્સ: સ્ટાઇલ અને સુંદરતાનો પરિચય
health-lifestyle
ડાયાબિટીસ ધરાવનાર લોકો માટે શ્રેષ્ઠ અને કુદરતી પીયુષો (પાનિયાં)