વિજ્ઞાન એ માનવ કુતૂહલ અને તર્કનો પરિણામ છે. દર શોધ સમાજમાં બદલાવ લાવે છે.
ગેલિલિયોએ દુનિયાની દિશા બદલી. તેણે પોતાનો ટેલિસ્કોપ બનાવીને ચંદ્રના ખાડા અને સૂર્યના ધબ્બા જોવા મળ્યા.
ઍપલ પડ્યું અને ન્યુટને વિચાર્યું – "શા માટે નીચે પડ્યું?" એથી જન્મ્યો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત.
એડિસનએ હજાર પ્રયત્નો કર્યા – અને વીજળીના દીવાની શોધથી દુનિયા પ્રકાશિત થઈ ગઈ.
ડાર્વિને બતાવ્યું કે જીવસૃષ્ટિ સમયાનુસાર બદલાય છે આ વિચાર દરેક જીવવિજ્ઞાન માટે ક્રાંતિ લાવ્યો.
પાશ્ચરના રસીના સંશોધનથી લોકોનો જીવ બચી ગયો – દૂધ પેસ્ટરાઇઝેશન પણ તેમની દીધી ભેટ હતી.
અંતરિક્ષ યાન, ચંદ્ર અવતરણ અને હવે મંગળ સુધીની યાત્રા – હવે માનવજાતી અવકાશમાં પણ વિજ્ઞાન લઈ ગઈ.
AI, રોબોટિક્સ, quantum computing હવે નવી પેઢી વૈજ્ઞાનિક વિચારોને આગળ લઈ જઈ રહી છે.
Recommended Stories
education-career
અમદાવાદની શ્રેષ્ઠ કોલેજો અને યુનિવર્સિટીઓ
education-career
વાઇબ કોડિંગ શું છે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે?
education-career
AI 5 વર્ષમાં છીનવી લેશે આ 8 નોકરીઓ...
education-career
વિદેશમાં ભણવાનું તમારું ભવિષ્ય બદલી શકે છે – જાણો કેવી રીતે!