Back Back
આયુર્વેદ અનુસાર પાણી પીવાનો પણ ચોક્કસ સમય હોય છે. ખોટા સમયે પાણી પીવું શરીરને નુકસાન પણ કરી શકે છે!
સૌથી પહેલું કામ ઉકાળેલું ગરમ પાણી પીવો. આથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે અને પાચન તંત્ર મજબૂત બને છે.
ભોજનના 30 મિનિટ પહેલા પાણી પીવો યોગ્ય છે. આ તમારું પાચન તંત્રને તત્પર કરે છે અને ભૂખ પણ નિયંત્રિત રહે છે.
આયુર્વેદ કહે છે કે ભોજન વચ્ચે વધારે પાણી પીવું નહીં. આગ્નિ તત્વ કમજોર થાય છે અને પાચન ધીંમું થાય છે.
ભોજન કર્યા પછી તાત્કાલિક પાણી પીવું ટાળવું. ઘણું ઓછું તટસ્થ (Normal) તાપમાનો પાણી 40-60 મિનિટ બાદ પીવું શ્રેષ્ઠ.
સૂતા પહેલાં થોડું પાણી પીવું યોગ્ય છે, પણ વધારે પાણી પીવાથી રાત્રે ઊંઘમાં વિઘ્ન આવે છે.

Recommended Stories

image

health-lifestyle

2025ના આગામી તહેવાર અને તેમની તારીખો
image

health-lifestyle

વરસાદની ઋતુમાં AC માંથી આવે છે દુર્ગંધ કરી લો આ કામ ...
image

health-lifestyle

જુલાઈ મહિનામાં ભારતના 8 મસ્ટ-વિઝિટ સ્થળો
image

health-lifestyle

રોજ કરો આ 4 પ્રાણાયામ, જીવન બનાવી દેશે સ્વસ્થ અને નિરોગી!