દીપિકાએ ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બહાર નીકળવાનું નક્કી કર્યું.
કારણ છે કે તેણે રોજના 8 કલાકના વર્કિંગ અવર્સની માગ કરી હતી.
અભિનેત્રીના આ નિર્ણય પર સોશિયલ મિડિયા પર ઘણી ચર્ચા થઇ.
ટોલિવુડ એક્ટર રાણા દગ્ગુબાતી પણ આ મુદ્દે પોતાની વાત સાથે જોડાયા છે.
રાણા એ જણાવ્યું કે “ભારત વિકાસશીલ દેશ છે, એ રીતે કામ એ લાઈફસ્ટાઇલ છે."
આપણે અમેરિકાની જેમ 8 કલાકના નિયમિત શિફ્ટો નથી અપનાવી શકતા.
રાણાનું માનવું છે કે ફિલ્મ ઉદ્યોગમાં એકસરખા વર્ક અવર્સ શક્ય નથી.
ઘણા કલાકારો માત્ર 4 કલાક પણ કામ કરે છે - એ પણ તેમની પસંદગી છે.
રાણા માને છે કે આ ઉદ્યોગ વ્યકતિગત પસંદગીઓથી ચાલે છે, દબાણથી નહીં.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક-લાઈફ બેલેન્સ શક્ય છે?
Recommended Stories
entertainment
વાયરલ થયો રિંકુ સિંહનો એંગેજમેન્ટ મોમેન્ટ
entertainment
સિદ્ધૂની વાપસી સાથે શરૂ થશે કપિલ શો ગૂંજશે ‘થોકો તાળી’ નો અવાજ
entertainment
ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ – થ્રિલર અને ભાવનાત્મક કહાનીનું મિશ્રણ
entertainment
સોનમની 40 વર્ષની યાત્રા: બોલિવૂડની ફેશન ક્વીન