Back Back
દીપિકાએ ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બહાર નીકળવાનું નક્કી કર્યું.
કારણ છે કે તેણે રોજના 8 કલાકના વર્કિંગ અવર્સની માગ કરી હતી.
અભિનેત્રીના આ નિર્ણય પર સોશિયલ મિડિયા પર ઘણી ચર્ચા થઇ.
ટોલિવુડ એક્ટર રાણા દગ્ગુબાતી પણ આ મુદ્દે પોતાની વાત સાથે જોડાયા છે.
રાણા એ જણાવ્યું કે “ભારત વિકાસશીલ દેશ છે, એ રીતે કામ એ લાઈફસ્ટાઇલ છે."
આપણે અમેરિકાની જેમ 8 કલાકના નિયમિત શિફ્ટો નથી અપનાવી શકતા.
રાણાનું માનવું છે કે ફિલ્મ ઉદ્યોગમાં એકસરખા વર્ક અવર્સ શક્ય નથી.
ઘણા કલાકારો માત્ર 4 કલાક પણ કામ કરે છે - એ પણ તેમની પસંદગી છે.
રાણા માને છે કે આ ઉદ્યોગ વ્યકતિગત પસંદગીઓથી ચાલે છે, દબાણથી નહીં.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક-લાઈફ બેલેન્સ શક્ય છે?

Recommended Stories

image

entertainment

વાયરલ થયો રિંકુ સિંહનો એંગેજમેન્ટ મોમેન્ટ
image

entertainment

સિદ્ધૂની વાપસી સાથે શરૂ થશે કપિલ શો ગૂંજશે ‘થોકો તાળી’ નો અવાજ
image

entertainment

ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ – થ્રિલર અને ભાવનાત્મક કહાનીનું મિશ્રણ
image

entertainment

સોનમની 40 વર્ષની યાત્રા: બોલિવૂડની ફેશન ક્વીન