રાધિકા ની હત્યા પછી તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નજર માં આયુ છે
હિમાંશિકા રાજપૂતએ સ્ટોરીમાં રાધિકા ના એકાઉન્ટનો ઉલ્લેખ કર્યો
હિમાંશિકાએ રાધિકા નો ફોટો અને ઇન્સ્ટા એકાઉન્ટ ટેગ કર્યો
રાધિકા નું એકાઉન્ટ ચેક કરતાં તે પ્રાઇવેટ હોવાનું ખબર પડી
રાધિકા પાસે 69 ફોલોઅર્સ છે અને તે 68 લોકોને ફોલો કરે છે
તેના એકાઉન્ટ પર 6 પોસ્ટ છે, પણ પ્રાઇવેટ હોવાથી જોઈ શકાતી નથી
બાયોમાં રાધિકા એ સ્પેનિશ કહેવત લખી જેનો અર્થ થાય છે કે
"બધું જ કોઈ કારણસર થાય છે" એવું બાયોમાં લખેલું છે
પિતાના દબાણથી તેણે પેહલા સોશિયલ મીડિયા ડિલીટ કર્યું હતું
હિમાંશિકા કહે છે કે રાધિકા માત્ર તેના લક્ષ્ય પર ફોકસ કરતી હતી
Recommended Stories
national-international
એક અનોખું ગામ, જ્યાં ના ટીવી છે કે ના ઇન્ટરનેટ
national-international
INDU ફાઉન્ડેશન દ્વારા આયોજીત નેશન ફર્સ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ
national-international
ચુરુમાં IAF જેગ્યુઆર વિમાન તૂટી પડ્યું, પાયલટનું મોત
national-international
ભારત બંધ 9 જુલાઈ 2025: કઈ સેવાઓ રહેશે બંધ?