Back Back
અભિનેત્રી મોહમાયા છોડીને બની શ્રી કૃષ્ણ ભક્ત, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ!
ભોજપુરી અભિનેત્રી પ્રિયંકા પંડિતે સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ
પ્રિયંકા હવે પોતાનું જીવન કૃષ્ણ ભક્ત તરીકે વિતાવવા માંગે છે, તેની આ ભક્તિ તેના ચાહકોએ ખૂબ પસંદ આવી રહી છે
હવે પ્રિયંકાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે! તેણે હાથમાં સિંદૂર દાણી સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું- લગ્નજીવન. રાધાવલ્લભ શ્રીહરિવંશ.
પ્રિયંકાએ ભલે શોબિઝને અલવિદા કહી દીધું હોય પરંતુ તેણે ક્યારેય સોશિયલ મીડિયા છોડ્યું નથી. તેણે વૃંદાવનમાં એક ઘર બનાવ્યું અને ત્યાં રહેવાનું શરૂ કર્યું છે.
instagram.com/priyanka_pandit_

Recommended Stories

image

entertainment

કાજોલની ફિલ્મ 'મા' – એક માતાની ભયાનક અને દિવ્ય કહાની
image

entertainment

સોશિયલ મિડિયા પર છવાયો રકુલનો સાડી લુક
image

entertainment

પેરેન્ટ્સ બનવાની તૈયારીમાં મલ્હાર અને પૂજા, સોશિયલ મીડિયા પર જાહેરાત
image

entertainment

હાનિયા આમિર સાથે કામના કારણે દિલજીત પર વિવાદના વાદળ