શ્રવણ: ભગવાનની કથા અને મહિમા સાંભળો.
કીર્તન: પરમાત્માના નામનું ગાન અને ભજન કરવું.
સ્મરણ: નિરંતર ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું.
પાદસેવન: પ્રભુના ચરણોની સેવા અને વંદના કરવી.
અર્ચન: પવિત્ર મંત્રો સાથે ભગવાનની પૂજા કરવી.
વંદન: હૃદયપૂર્વક ઈશ્વરને નમન અને વંદન કરવા.
દાસ્ય: પ્રભુના સેવક કે દાસ બનીને ભક્તિ કરવી.
સખ્ય: પરમાત્માને મિત્ર માનીને સ્નેહ રાખવો.
આત્મનિવેદન: પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરવું.
Recommended Stories
dharama
લગ્નની શરણાઈઓ વાગશે! આ 5 રાશિના જાતકો માટે આવી રહ્યા છે સારા માંગા
dharama
જાણો એપ્રિલના બાકીના 15 દિવસો કેવા રહેશે તમારી રાશિ માટે
dharama
સાવધાન! આકાશમાં સર્જાયો ભયંકર ગ્રહણ યોગ, આ 4 રાશિવાળાની વધશે મુશ્કેલીઓ
dharama
ચંદ્ર ગોચરથી અખાત્રીજ બનશે ખાસ, આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા