શ્રવણ: ભગવાનની કથા અને મહિમા સાંભળો.
કીર્તન: પરમાત્માના નામનું ગાન અને ભજન કરવું.
સ્મરણ: નિરંતર ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું.
પાદસેવન: પ્રભુના ચરણોની સેવા અને વંદના કરવી.
અર્ચન: પવિત્ર મંત્રો સાથે ભગવાનની પૂજા કરવી.
વંદન: હૃદયપૂર્વક ઈશ્વરને નમન અને વંદન કરવા.
દાસ્ય: પ્રભુના સેવક કે દાસ બનીને ભક્તિ કરવી.
સખ્ય: પરમાત્માને મિત્ર માનીને સ્નેહ રાખવો.
આત્મનિવેદન: પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરવું.
Recommended Stories
dharama
અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ
dharama
2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ
dharama
શનિ જયંતિ પર ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, શનિદેવ ખોલશે કિસ્મતના તાળા
dharama
Akshaya Tritiya 2026: રાશિ પ્રમાણે શું ખરીદવું?