/>
શ્રવણ: ભગવાનની કથા અને મહિમા સાંભળો.
કીર્તન: પરમાત્માના નામનું ગાન અને ભજન કરવું.
સ્મરણ: નિરંતર ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું.
પાદસેવન: પ્રભુના ચરણોની સેવા અને વંદના કરવી.
અર્ચન: પવિત્ર મંત્રો સાથે ભગવાનની પૂજા કરવી.
વંદન: હૃદયપૂર્વક ઈશ્વરને નમન અને વંદન કરવા.
દાસ્ય: પ્રભુના સેવક કે દાસ બનીને ભક્તિ કરવી.
સખ્ય: પરમાત્માને મિત્ર માનીને સ્નેહ રાખવો.
આત્મનિવેદન: પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરવું.

Recommended Stories

dharama

2026 માં વાગશે શરણાઈ! આ ભાગ્યશાળી રાશિઓના ઘરે આવશે જાન

dharama

ગ્રહ ગોચર 2026: માર્ચ મહિનો કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે? જાણો અહીં

dharama

વિદેશ જવાનું સપનું હવે થશે પૂરું, આ રાશિઓ માટે છે ગોલ્ડન ટાઈમ!

dharama

Mangal Gochar 2026: કુંભમાં મંગળનું આગમન, આ રાશિઓને થશે ધનલાભ