શિવે ચંદ્રને ક્ષય રોગથી મુક્ત કરી માથે ધારણ કર્યા હતા.
સોમવારનો સ્વામી ચંદ્ર છે, જળ ચઢાવવાથી માનસિક શાંતિ મળે છે.
વિષપાનથી થયેલી ગરમી શાંત કરવા શિવને જળ ચઢાવાય છે.
ભોલેનાથ આ દિવસે વ્રત કરનારની બધી ઈચ્છાઓ પૂરી કરે છે.
માતા પાર્વતીએ શિવને પામવા સોમવારના વ્રત અને પૂજા કર્યા હતા.
શિવજી ભોળા છે, માત્ર જળ ચઢાવવાથી પણ જલ્દી પ્રસન્ન થાય છે.
Recommended Stories
dharama
ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
dharama
વૈભવ લક્ષ્મી રાજયોગ થી આ રાશિઓને થશે ધનલાભ
dharama
અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ
dharama
2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ