/>
આજે છે નવરાત્રીનો છઠ્ઠો દિવસ
આજે પૂજાય છે માતા કાત્યાયની
ઋષિ કાત્યાયનના ઘરે જન્મેલી દેવી, શક્તિનું સ્વરૂપ
ચાર હાથવાળી, સિંહ પર સવાર અને હાથમાં ખડગ તથા કમળ
કાત્યાયની માતા સાહસ, શક્તિ અને વિજયની દેવી છે
તેમની ઉપાસનાથી ભક્તને શૌર્ય, સ્વાસ્થ્ય અને સુખ મળે છે
છઠ્ઠી નવરાત્રીનો રંગ છે સફેદ
પવિત્રતા, શાંતિ અને સાદગીનું પ્રતિક
માતા કાત્યાયનીની પૂજાથી લગ્નમાં અવરોધ દૂર થાય છે
ગર્વા-ડાંડીયાની ધૂન સાથે માતા કાત્યાયનીની આરાધના

Recommended Stories

dharama

માતા સ્કંદમાતાના આશીર્વાદથી જીવનમાં સુખ અને શાંતિની કિરણો પ્રસરે

dharama

માતા કુષ્માંડાના આશીર્વાદથી જીવનમાં ઉર્જા, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રસરે

dharama

નવરાત્રિમાં ખાવા માટે શું ટાળો અને સ્વસ્થ રહો

dharama

નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘન્ટાની ભક્તિ માટે સમર્પિત