/>
આજે છે નવરાત્રીનો ચોથો દિવસ
આજે પૂજાય છે માતા કુષ્માંડા
તેમના સ્મિતથી બ્રહ્માંડની રચના થઈ, તેથી નામ ‘કુષ્માંડા’
આઠ હાથવાળી, કમળ પર સવાર, હાથમાં અષ્ટસિદ્ધિનું પ્રતિક
માતા કુષ્માંડા શક્તિ, તેજસ્વિતા અને ઉર્જાનું પ્રતિક છે
તેમની ઉપાસનાથી આયુષ્ય, આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે
ચોથી નવરાત્રીનો રંગ છે લાલ
જોશ, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતિક
માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તના દુઃખ અને અંધકાર દૂર થાય છે
ભક્તિ અને ગર્વાના રંગમાં શક્તિની આરાધના
Recommended Stories
dharama
નવરાત્રિમાં ખાવા માટે શું ટાળો અને સ્વસ્થ રહો
dharama
નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘન્ટાની ભક્તિ માટે સમર્પિત
dharama
માતા બ્રહ્મચારિણીની કૃપાથી જીવનમાં શાંતિ, ધૈર્ય અને સુખની કિરણો પ્રસરે
gujarat
માતા શૈલપુત્રીના આશીર્વાદથી નવરાત્રીની શરૂઆત શુભતા