આ ઝાડ દરિયાના ખારા પાણીમાં પણ ખૂબ સારી રીતે ઉગે છે.
તેના મૂળ જમીનમાંથી બહાર નીકળી હવામાંથી શ્વાસ લે છે.
તે દરિયાના મોટા મોજાં અને વાવાઝોડા સામે રક્ષણ આપે છે.
મેન્ગ્રોવના વિસ્તારમાં ગુજરાત આખા ભારતમાં બીજા નંબરે છે.
તે હવાને શુદ્ધ કરવામાં અન્ય વૃક્ષો કરતા વધુ મદદરૂપ થાય છે.
નાની માછલીઓ અને દરિયાઈ જીવો માટે તે રહેવાનું સુરક્ષિત ઘર છે.
તેનું લાકડું ઘણું મજબૂત હોય છે અને પાણીમાં જલ્દી બગડતું નથી.

Recommended Stories

health-lifestyle

ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ

health-lifestyle

સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ

health-lifestyle

ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં

health-lifestyle

ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક