મોરપંખ ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે.
તેને તિજોરીમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ વધે છે.
ઘરમાં મોરપંખ રાખવાથી રાહુના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
મોરપંખ બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે અત્યંત ગુણકારી છે.
અભ્યાસ ટેબલ પર મોરપંખ રાખવાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા વધે છે.
તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી વાસ્તુ દોષ દુર થાય છે.
બેડરૂમમાં મોરપંખ રાખવાથી દંપતી વચ્ચે પ્રેમ અને તાલમેલ વધે છે.
Recommended Stories
dharama
ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
dharama
વૈભવ લક્ષ્મી રાજયોગ થી આ રાશિઓને થશે ધનલાભ
dharama
અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ
dharama
2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ