માન્યતા છે કે અહીં શ્રીકૃષ્ણ રાત્રે રાધાજી સંગ રાસ રમે છે.
રાત્રે અહીંના ટૂંકા વૃક્ષો ગોપીઓ બનીને નૃત્ય કરે છે.
સાંજની આરતી પછી અહીં રહેવાની મનાઈ હોય છે.
રાત્રે વનમાં રોકાયેલા લોકો ક્યારેય પાછા આવતા નથી.
સાંજે પશુ-પંખીઓ પણ આ રહસ્યમય વન છોડી દે છે.
સૂર્યાસ્ત પછી વાનરો પણ નિધિવનમાં રહેતા નથી.
Recommended Stories
dharama
ગજકેસરી રાજયોગ: આ 5 રાશિના જાતકો પર થશે ધનવર્ષા, ભાગ્યના દ્વાર ખુલશે
dharama
ચૈત્ર નવરાત્રિમાં આટલું કરવાથી ચમકી શકે છે તમારું ભાગ્ય
dharama
આ રાશિઓને થશે અચાનક મોટો ધનલાભ ચૈત્ર નવરાત્રિમાં ભાગ્ય ચમકશે
dharama
મંગળનો ઉદય! આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે