Back Back
બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની વયે અવસાન થયું છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. તેઓ પોલો રમી રહ્યા હતા તે જ સમયે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
સંજય કપૂર ઘોડા પોલો રમી રહ્યા હતા. તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ ઘોડા પરથી નીચે પડી ગયા
તેઓ ઓટો કમ્પોનન્ટ કંપની સોના કોમસ્ટારના ચેરમેન હતા. આશ્ચર્યજનક રીતે સંજયે થોડા કલાકો પહેલા જ અમદાવાદ વિમાન દુર્ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન વર્ષ 2003 માં થયા હતા. તેમનો સંબંધ લગભગ 13 વર્ષ સુધી ચાલ્યો હતો. જોકે બંને 2016 માં એકબીજાથી અલગ થઈ ગયા

Recommended Stories

image

entertainment

કેપ્ટન ગિલે અચાનક એવું તે શું કર્યું કે ફેન્સ થયા ગુસ્સે?
image

entertainment

પંચાયત સીઝન 4 હવે 2 જુલાઈ નહિ, 24 જૂન 2025એ રિલીઝ થશે
image

entertainment

નિશ્ચય અને રૂચિકા ના બિહારી લગ્ન
image

entertainment

ધડક 2: ત્રિપ્તિ ડિમ્રી અને સિદ્ધાંત સાથે નવી પ્રેમકથા