Back Back
આ 5 મસાલા ડાઈબીટીશ માટે વરદાન સમાન છે કરશે બ્લડ સુગર ને કંટ્રોલ
મસાલા માં ઘણા ગુણધર્મો હોય છે જે આપણાં શરીર માટે અલગ અલગ રીતે ફાયદા કારક હોય શકે છે
ચાલો આજે જાણીએ કે કયા મસાલા આવસે ઉપયોગ
સવારે મેથી ના દાણા પલાળી ને તેના પાણી નું સેવન કરવું એ ફાયદા કારક માનવા માં આવે છે
જીરા માં ઇન્સ્યુલીન ઉત્પાદન વધારવા માં ઉપયોગ કરે છે તેથી બ્લડ સુગર ને નિયંત્રિત રાખે છે
હળદર માં બળતરા અને ડાઈબીટીશ ઘટાડવા ના ગુણધર્મો હોય છે જેથી તે સુગર ને કંટ્રોલ કરી શકે છે
તજ નું સેવન કરવા થી પણ ડાઈબીટીશ કંટ્રોલ માં રહે છે
મારી પણ બ્લડ સુગર ને કંટ્રોલ કરવા માં મદદ કરે છે અને ચયાપાચય માં મદદ કરે છે

Recommended Stories

image

health-lifestyle

ડેન્ગ્યૂથી બચવાના ઉપાય
image

health-lifestyle

દરરોજ સવારે જોગિંગ કરવાના 8 શારિરીક અને માનસિક લાભ
image

health-lifestyle

વસ્તુ શાસ્ત્ર મુજબ વાંસના છોડનાં લાભ
image

health-lifestyle

સવારની તાજગી માટે 6 શ્રેષ્ઠ જ્યુસ