વહેલા જાગીને સ્નાન કરવાથી ઘરમાં પવિત્રતા અને લક્ષ્મી આવે છે.
દરરોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો અને પૂજા કરવી.
સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરવાથી સમૃદ્ધિ વધે છે.
જે ઘરમાં સાફ-સફાઈ હોય છે, ત્યાં માતા લક્ષ્મી કાયમ વાસ કરે છે.
રોજ સવારે પહેલી રોટલી ગાયને ખવડાવવાથી પુણ્ય અને ધન મળે છે.
જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે, ત્યાં દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે.
દરરોજ શ્રી સૂક્તમ અથવા લક્ષ્મી ચાલીસાના પાઠ કરવાથી લાભ થાય છે.

Recommended Stories

dharama

ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા

dharama

વૈભવ લક્ષ્મી રાજયોગ થી આ રાશિઓને થશે ધનલાભ

dharama

અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ

dharama

2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ