હવે કોઈને અકસ્માત નડે તો તેની સારવાર મફતમાં થશે.
કેશલેસ ટ્રીટમેન્ટ 2025 યોજના હેઠળ આ અમલમાં આવશે.
અકસ્માતગ્રસ્તને રૂ. 1.5 લાખ સુધીની મફત સારવાર મળશે.
દર્દીને કોઇ દસ્તાવેજ કે પુરાવાની જરૂર નઈ પડે.
દર્દી અથવા પરિવારજનોને એક રૂપિયો પણ ભરવો નહિ પડે.
ભારતમાં અકસ્માતથી થતા મૃત્યુ વધતા સરકારને પગલું લેવાયું.
આ યોજના સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવી છે.
દર્દીને 24 કલાકમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી.
અકસ્માતની જાણ પોલીસને તાત્કાલિક કરવી ફરજિયાત છે.
સારવાર પછી સરકાર દવાખાને ઓનલાઇન પેમેન્ટ કરશે.
સરકારી તથા ખાનગી દવાખાનોની યાદી ટૂંક સમયમાં આવશે.

Recommended Stories

health-lifestyle

ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ

health-lifestyle

સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ

health-lifestyle

ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં

health-lifestyle

ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક