અડદની દાળને 4 થી 5 કલાક પલાળીને બરાબર પીસી લો.
દાળ પીસતી વખતે ખૂબ જ ઓછું પાણી વાપરવું જરૂરી છે.
ખીરાને 5 મિનિટ એકસરખું હલાવવાથી વડા નરમ અને પોચા બનશે.
આદુ, મરચાં અને કઢી પત્તા ઉમેરવાથી સ્વાદ વધશે.
હથેળી પર પાણી લગાવી વડાની વચ્ચે કાણું પાડી આકાર આપો.
મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડાને તળો.

Recommended Stories

health-lifestyle

નૉર્થ ઈસ્ટનું સૌંદર્ય: તમારા આગામી વેકેશન માટે આ સ્થળો છે બેસ્ટ

health-lifestyle

નેચરલ હેલ્થ ટિપ્સ: શું તમે જાણો છો તેજપત્તાના આ અદભૂત ગુણો?

health-lifestyle

કેમિકલ ફ્રી હેર કેર: પ્રાચીન સમયમાં ધૂપ આપવાના આશ્ચર્યજનક ફાયદા

health-lifestyle

દરેક પ્રસંગ માટે બેસ્ટ! જાણો સ્ટાઇલિશ કુર્તી વિશે જે આપશે રોયલ લુક