તાંબાના ગ્લાસમાં પાણી પીવું એ એક પ્રાચીન આયુર્વેદિક પરંપરા છે.
તાંબામાં રહેલા તત્ત્વ પાણીમાં મિશ્રિત થઈ શરીરને લાભ આપે છે.
તાંબાના પાણીથી પાચન શક્તિ મજબૂત થાય છે.
તે શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદરૂપ છે.
તાંબાનું પાણી ત્વચા ને તેજસ્વી અને ચમકદાર બનાવે છે.
તે સાંધાના દુખાવા અને સોજા ઘટાડવામાં સહાયક છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તાંબાનું પાણી મદદ કરે છે.
હૃદય માટે ફાયદાકારક અને બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે.
રોજ સવારે તાંબાના ગ્લાસનું પાણી પીવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.
આરોગ્ય માટે તાંબાનું પાણી પીવાનું એક સરળ પણ અસરકારક ઉપાય છે.
Recommended Stories
health-lifestyle
વડાપાવની શરૂઆત: દાદર સ્ટેશનથી દુનિયા સુધી Happy World Vada Pav Day
health-lifestyle
સવારનો સહેલો અને સ્વાદિષ્ટ નાસ્તો
health-lifestyle
Power of Manifestation – Does It Really Work?
health-lifestyle
સંપૂર્ણ પરિવારનું સ્વાસ્થ્ય એક તેલમાં