આ પર્વતની ગુફાઓમાં આજે પણ હનુમાનજી રામધૂનમાં મગ્ન છે.
અહીંની હવામાં દૈવી સુગંધ છે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરે છે.
કળિયુગના અંત સુધી હનુમાનજી અહીં નિવાસ કરશે તેવી માન્યતા.
જે કોઈ અહીં સાચા મનથી જાય છે, તેને હનુમાનજીની ઉર્જા અનુભવાય છે.
રામાયણ કાળથી જોડાયેલું આ સૌથી જીવંત અને પવિત્ર સ્થળ છે.
પુરાણો મુજબ હનુમાનજી ચિરંજીવી હોવાથી આ તેમનું આરામનું સ્થાન છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો