/>
ઈલાયચી પાણી – આરોગ્ય માટેનું કુદરતી ટોનિક
પાચન તંત્ર મજબૂત બનાવે અને ગેસ, એસિડિટી દૂર કરે
ચરબી ઓગાળવામાં મદદરૂપ – વજન ઘટાડે
મોઢાની દુર્ગંધ દૂર કરી શ્વાસને તાજગી આપે
રક્ત પરિભ્રમણ સુધારે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે
શરીરમાંથી ઝેરિલા તત્વો (ટોક્સિન) દૂર કરે
ત્વચા માટે લાભદાયી – ચહેરે કુદરતી ગ્લો લાવે
રોગપ્રતિકારક શક્તિ વધારે અને થાક દૂર કરે
તાણ (સ્ટ્રેસ) ઘટાડે અને ઊંઘ સારી લાવે
દરરોજ સવારે ઈલાયચી પાણી પીવાથી શરીર રહે તંદુરસ્ત અને તાજગીભર્યું
Recommended Stories
entertainment
ફિટનેસ ફીવર સાથે Avneet Kaur
health-lifestyle
દહીં – સ્વાદ સાથે આરોગ્યનો સાથી, દરેક વયના લોકો માટે લાભદાયી
health-lifestyle
ફ્લોર પર સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
health-lifestyle
ખાવાનું પ્રેમ છે, પણ કાબૂ રાખવો એ જ સાચો Health Goal છે