સવારનો નાસ્તો સૌથી વધારે જરૂરી હોય છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો નાસ્તામાં જ એવી ભુલ કરે છે જે ધીરેધીરે સ્વાસ્થ્યને નુકસાન કરે છે
શરીરને કામ કરવાની એનર્જી મળતી નથી અને મેટાબોલિઝમ પણ સવારમાં સ્લો થઈ જાય છે.
સવારનો નાસ્તો ફક્ત પેટ ભરવા માટે નથી હોતો. તેનાથી શરીરને દિવસભર કામ કરવાની એનર્જી મળે છે.
ઘણા લોકો સવારે જાગીને સૌથી પહેલા ચા કે કોફી પી લેતા હોય છે પછી નાસ્તો ટાળે છે. પરંતુ આ ભુલથી એસિડીટી વધી જાય છે અને પાચન ક્રિયાને નુકસાન થાય છે
બ્રેડ, જામ, મફિન્સ, ડોનટ્સ, બટર જેવી વસ્તુઓ નાસ્તામાં લેવી નુકસાનકારક છે. તેનાથી સુગર સ્પાઈક થાય છે. તેનાથી શરીરમાં એનર્જી ઝડપથી ઘટે છે.
નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરની ખામી ન હોવી જોઈએ. આ બંને પોષકતત્વોથી ભરપુર નાસ્તો કરવો જરૂરી છે.
Recommended Stories
health-lifestyle
નવો નિયમ: પેન-આધાર લિંક ન કરાવતા પેન થઈ શકે છે નિષ્ક્રિય
health-lifestyle
યુવાઓમાં સુગર લેવલ વધે તો જોવા મળે આ 8 સંકેત...
health-lifestyle
હાર્ટ બ્લોકેજના શરૂઆતના લક્ષણ શું હોય છે?
health-lifestyle
વજન કેવી રીતે ઘટાડવું?