ભગવાનના દર્શન અને ભક્તિભાવ: માનસિક શાંતિ અને સ્ટ્રેસ મુક્તિ મળે છે.
રથયાત્રામાં ચાલવું (પદયાત્રા): યાત્રા હૃદય અને સાંધા માટે લાભદાયી.
સેવા કરવી : નિઃસ્વાર્થ સેવા ધૈર્ય , કર્મો સંપત્તિ લાવે.
ધ્યાન અને જપ: આત્મવિશ્વાસ અને સ્થિરતા સફળતા લાવે.
દાન કરવું: શાસ્ત્રોમાં માન્યતા છે કે: દેનારને ક્યારેય ઓછું મળતું નથી.
ઘરમાં પૂજન, ભજન અને શણગાર: ભક્તિથી ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ થાય.
૨૭ જૂન ૨૦૨૫ના રોજ આ પાવન કાર્ય કરવાનું ભૂલતા નહી.
લાભ સ્વરૂપે આરોગ્ય અને સંપત્તિ બંને મળશે.
Recommended Stories
dharama
રથયાત્રામાં મગ નો પ્રસાદ શા માટે વિતરિત થાય છે?
dharama
મહિલા અઘોરી: ચંચલ નાથજી
dharama
મંદિર માં ઘંટી કયારે વગાડવી જોઈએ ?
dharama
ભગવાન નંદી ના કયા ક્યાં માં વિશ કહેવા થી પૂરી થાય છે ?