હૂંફાળા પાણીથી જ સ્નાન કરો; વધુ ગરમ પાણી ટાળો.
સ્નાન પછી તરત મોઇશ્ચરાઇઝર કે એલોવેરા જેલ લગાવો.
દરરોજ ઓછામાં ઓછું ૨.૫ થી ૩ લિટર પાણી પીવું.
નારિયેળ તેલથી માલિશ કરી ૧૫ મિનિટ પછી સ્નાન કરવું.
મોઇશ્ચરાઇઝર લગાવ્યા વિના ઘરની બહાર ન નીકળવું.
તિરાડવાળી ત્વચા પર રાત્રે તેલ લગાવી મોજાં પહેરી સૂઈ જાઓ.
બદામનું તેલ કે શિયા બટરનો ઉપયોગ પણ કરી શકાય છે.
Recommended Stories
health-lifestyle
ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ
health-lifestyle
સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ
health-lifestyle
ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં
health-lifestyle
ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક